પૈસાની પરેશાની માંથી છુટકારો અપાવશે હનુમાન દાદા ના આ ઉપાય
હનુમાનજીને સાચા મનથી યાદ કરતા તે પોતાના ભક્તો પર જલ્દી પ્રસન્ના થઈ જાય છે .
તેમની પૂજા માટે મંગળવારે અને શનિવારનો દિવસ ખાસ હોય છે
આ જ કુટેવોથી પુરુષો બાળક પેદા કરવાની શક્તિ ગુમાવી દે છે આ બંને દિવસે તેમની પૂજા કરવાથી વિશેષ્ટ ફળ મળે છે અહી થોડા ઉપાય આપવામાં આવ્યા છે . જેનો પ્રયોગ કરીને હનુમાનજીની કૃપા સાથે સાથે સુખ અને ધનની કમી રહેતી નથી
ગૂગલ પર ભૂલથી પણ સર્ચ ના કરશો આ ૫ બાબતો નહીતર ભોગવવી પડશે મુશ્કેલી !
મંગળવાર અને શનિવારે બ્રહ્મ મુહુર્તમાં ઉઠીને સ્નાન વગેરેથી પરવારીને પીપળાના ઝાડના 11 પાન તોડો . ધ્યાન રાખો કે પાન પૂર્ણ હોવા જોઈએ . ક્યાયથી પણ ખંડિત ન હોય તેનું ધ્યાન રાખો . સ્વચ્છ જળથી તેને સાફ કરીને કંકુ , અષ્ટગંધ અથવા ચંદને મિક્સ કરીને પાન પર શ્રી રામ લખો અને આ દરમિયાન હનુમાન ચાલીસાનો પાઠ કરતા રહો . નામ લખ્યા પછી આ પાનની માળા બનાવી લો . આવુ કરવાથી પૈસાની તંગીથી છુટકારો મળે છે
ફોટો લેવા આવેલ ચાહક પર ભડકી કરીના ! જુવો અભિમાની અભિનેત્રી નો વિડિયો
આચાર્ય ચાણક્ય કહે છે ” હીરા મોતી નહી સૌથી મોઘુ રત્ન
બનારસી પાન અર્પિત કરો . આ પાનને ચઢાવવાથી બળ બુદ્ધિ અને વિદ્યાની કૃપા થાય છે
રોજ રામાયણ અને શ્રીરામચરિત માનસનો પાઠ કરવાથી હનુમાનજીના વિશિષ્ટ પ્રેમની પ્રાપ્તિ થાય છે
મંગળવારની સાંજે કેવડાનુ અત્તર અને ગુલાબની માળા હનુમાન મંદિરમાં જઈને અર્પિત કરો . દેશના ભવિષ્ય માટે થઈને આપો તમારા અભિપ્રાય
દેશ માટે ૨ મિનિટ જરૂરથી કાઢો